ધાંધીયા / પાક નુકસાનના વળતરના નામે ખેડૂતો સાથે મશ્કરી: વીમા કંપનીઓના હૅલ્પલાઈન નંબર બંધ

Insurance company Farmer Free Helpline number switch off gujarat

ખેડૂતો પાક વીમા માટે વરસાદથી થયેલા નુકસાનની અરજી કરી શકે તે માટે ખેડૂત હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી. પરંતુ હાલ આ ટોલ ફ્રી નંબર બંધ આવી રહ્યો છે. મહત્વનું છે કે કૃષિ સચિવે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ