રાજકોટ / કોવિડ હોસ્પિટલની બેદરકારી, દર્દીને અપાતા ભોજનમાં નિકળી જીવાત

રાજકોટમાં કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની રહી છે. દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે લોકોની મુશ્કેલી વધી રહી છે. સરકાર ભલે ગમે તેટલાં દાવા કરે પરંતુ દર્દીઓની હાલત આ દ્રશ્યોમાં દેખાઈ રહી છે. મુખ્યમંત્રી રાજકોટના હોવા છતા રાજકોટવાસીઓને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ બીમારીથી હેરાન છે ત્યારે હવે બીજી તરફ આ દર્દીઓને જમવાનું પણ જીવાત વાળું આપવામાં આવે છે. એક દર્દીએ ખરાબ ભોજનનો વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. બાદમાં તંત્ર હરકતમા આવ્યુ છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ