મહામારીમાં અમાનવતા / સુરતની આ હોસ્પિટલમાં પરિવારે એક બીલ ચૂક્વયું તો બીજું બીલ પકડાવ્યું, ન આપ્યો પિતાનો મૃતદેહ

Inhumanity of Ratnadeep Hospital was seen in Surat

સુરતમાં કોરોનાની 20 દિવસની સારવાર બાદ દર્દીનું મૃત્યુ, રત્નદીપ હોસ્પિટલે બીલના બહાને મૃતકની ડેડબોડી 12 કલાક કરતા વધુ સમય રોકી હોવાનો પરિવારનો આક્ષેપ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ