નિવેદન / ઉદ્યોગપતી અદી ગોદરેજે કહ્યું-વધતી અસહિષ્ણુતા અને હેટ ક્રાઇમથી દેશના વિકાસને ગંભીર ખતરો

industrialist adi godrej said rising intolerance hate crime and moral policing can seriously damage economic growth of the...

પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અદી ગોદરેજે શનિવારે ચેતવણી આપી છે કે, અસહિષ્ણુતા, ઘૃણાકીય ગૂનો અને નૈતિકતાના નામ પર થતી ઘટનાઓ રાષ્ટ્રના વિકાસને 'ગંભીર નુકશાન' પંહોચાડી શકે છે. જોકે, ગોદરેજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળ દરમિયાન નવા ભારતના નિર્માણ અને અર્થવ્યવસ્થાનો આકાર લગભગ બે ગણો કરી 5000 અરબ ડોલર સુધી પહોંચાડવાની 'દિર્ધ દ્રષ્ટી' માટે તેમને ધન્યવાદ પાઠવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ