રાજકોટ / રૂપાણીના ગઢમાં કોંગ્રેસે કમર કસી, આ દિગ્ગજ નેતાને ઘરવાપસી કરાવવાની કવાયત જોરમાં

indranil rajyaguru cogress come back in congress

રાજકોટ શહેરના આ દિગ્ગજ નેતાની ફરી સક્રિય રાજકારમણમાં એન્ટ્રીના ભણકારા વાગી રહ્યાં છે. જો કે કોંગ્રેસના આ પૂર્વ નેતાની એન્ટ્રીને લઇને રાજકારણ ગરમાયું છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીના ગઢમાં જો આ નેતા સક્રિય થાય તો ભાજપ માટે ફરી કપરા ચઢાણ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સક્રિય રાજકારણમાં ફરી પ્રવેશ કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ