નારાજગી દૂર / ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસીઃ શક્તિસિંહ ગોહિલની મધ્યસ્થીના કારણે ફરી કોંગ્રેસમાં જોડાશે

Indranil rajguru back to home in congress

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે હાર્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જૂથવાદને લઇને નારાજગીના કારણે કોંગ્રેસ છોડી હતી. આમ રાજકોટ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સક્રિય જોવા મળી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ