બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડી, સતત 7 દિવસ સુધી રખાયા હોસ્પિટલના ICUમાં, ડૉક્ટરે આપી આ સલાહ

જૂનાગઢ / હવે ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડી, સતત 7 દિવસ સુધી રખાયા હોસ્પિટલના ICUમાં, ડૉક્ટરે આપી આ સલાહ

Last Updated: 05:11 PM, 11 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંભમેળામાં ધૂળને લઈને ઇન્દ્રભારતી બાપુને ફેંફસામાં ઈન્ફેક્શન થયું, 7 દિવસ હોસ્પિટલના ICUમાં રખાયા

ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડતા તેમને થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુંભમેળામાં ધૂળને લઈને ફેંફસામાં ઈન્ફેક્શન થયું હતુ. ત્યારે 7 દિવસ હોસ્પિટલના ICUમાં રખાયા હતા. હવે 15 દિવસ સુધી આરામ કરવાની ડૉક્ટરએ સલાહ આપી છે.

ndrabharti bhapu 1

નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે

જૂનાગઢના ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુ છે. જેઓ સનાતન માટે શાબ્દિક લડવૈયા કહેવાય છે. જેમના નિવેદનોના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. જેઓ થોડા દિવસ અગાઉ મહાકુંભમાં ગયા હતા ત્યારબાદ બીમાર પડ્યા હતા.

PROMOTIONAL 11

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, લોકોના પ્રસંગ ફીકા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ, મેળવો અપડેટ

વિવાદના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવે છે

ઈન્દ્રભારતી બાપુ વિવાદીત ફિલ્મને લઈ પણ અનેકવાર વિરોધ નોંધાવ્યો છે. જેઓ વિવિધ ગાદી વિવાદમાં પણ નિવેદનથી પોતાનો મત વ્યક્ત કરે છે. જેઓ હંમેશા સનાતન ધર્મ અને મહંતો-સંતોના વિવાદના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેઓ રાજનીતિમાં આવશે કે, કેમ તેને લઈ પણ ચર્ચા વર્તુળમાં રહી ચુક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indrabharti Bapu Health Bharti Ashram Mahant Indrabharti Bapu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ