વિવાદ / અગાઉ પણ તમને માફ કર્યા હતા, બંધ કરો દેવી-દેવતાઓ પર ટિપ્પણી: ઈન્દ્રભારતી બાપુ ગુસ્સે ભરાયા

Indrabharti Bapu got angry on Anandsagar Swami's statement

અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રવચન દરમિયાન પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી વિશે વિવાદિત નિવેદન આપતા સમગ્ર સાધુ-સંતો અને શિવભક્તોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આનંદસાગર સ્વામીના નિવેદન પર ઇન્દ્રભારતી બાપુએ તિખી પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ