Indore / ઈન્દોર દુર્ઘટના: 35 લોકોના દુખદ નિધન, 18 લોકોનો જીવ બચાવાયો, મંદિરમાં કૂવાની છત ધસી પડતાં ઘટી દુર્ઘટના

indore temple incident 35 people death 18 inured

Indore Temple Incident: મંદિર ઘટનામાં અત્યાર સુધી 35 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે રામનવમી પર ભગવાન શ્રીરામના જન્મના થોડા સમય પહેલા આરતીની તૈયારી થઈ રહી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ