રાજકારણ / કમલનાથના 'આઇટમ' નિવેદન પર ભાજપના મૌન ધરણાં શરૂ, જ્યોતિરાદિત્ય અને શિવરાજનું પ્રદર્શન

Indore mp politics heated up over kamal nath statement jyotiraditya scindia sitting on silence

શિવરાજ કેબિનેટમાં મંત્રી ઈમરતી દેવી પર મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. હવ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા કમલનાથના નિવેદનની વિરુદ્ધ ઈન્દોરમાં મૌન ધરણા પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે કમલનાથે ઈમરતી દેવીને ‘આઈટમ’ કહ્યું હતુ. આ બાદ ચૂંટણી ટાણે ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ