સૂડી વચ્ચે સોપારી / રશિયા યુક્રેન યુદ્ધમાં ભારત માટે ધર્મ સંકટ, બે માંથી એકેયનો પક્ષ લઈ શકાય એમ નથી, સમજો શા માટે

indias stang on russia and ukrain war is difficult to take here are the reasons why

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારત બંનેમાંથી કોઈનો પક્ષ લઈ શકે એવી સ્થિતિમાં નથી. ભારત માટે વિદેશનીતિના સંદર્ભમાં આ મોટી જવાબદારી આવી પડી છે. જાણો શા માટે આ નિર્ણય મહત્વનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ