હાલ ક્રિકેટનો વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક નાગરિકે ભારત વર્લ્ડ કપ જીતે તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે. અમદાવાદના એક વ્યક્તિએ આ વર્લ્ડ કપ બનાવ્યો છે. જે સોનામાંથી બનાવેલો સૌથી નાનો વર્લ્ડ કપ છે. આ વર્લ્ડ કપને ભગવાન જગન્નાથને અર્પણ કરવામાં આવ્યો છે. ત્યારે ક્રિકેટ પ્રેમી આ વ્યક્તિએ ભારત વર્લ્ડ કપ જીતે તેવી પ્રાર્થના કરી છે.