નિવેદન / વિવાદિત નકશો સંસદમાં પસાર થઇ ગયા બાદ ભારતનો વળતો પ્રહાર, કહ્યું નેપાળે નિયમો તોડ્યા

indias reaction after nepal parliament passes the new map

ભારત અને નેપાળના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. ભારત અને નેપાળનો પૌરાણિક નાતો છે પરંતુ ચીનની સોડમાં આવીને નેપાળ અવળચંડાઈ કરી રહ્યું છે. એવામાં આજે નેપાળની સરકારે શનિવારે ભારતના ત્રણ વિસ્તારોને પોતાના દર્શાવી સંસદમાં નવો નકશો પાસ કરાવી લીધો છે. નેપાળના આ નિર્ણયના કારણે હવે સંબંધોમાં વધુ ખટાશ આવશે તે નિશ્ચિત છે. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે પણ નેપાળના નકશા મામલે કહ્યું છે કે ભારતને આ માન્ય નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ