VTV વિશેષ / ન્યૂનતમ વેતન માટે કાયદો તો સુધર્યો પરંતુ મજૂરોની હાલત રહેશે ઠેરની ઠેર, જાણો વિગત

India's new code of minimum wages fails to empower labors

નોબલ પારિતોષિક વિજેતા અભિજિત બેનર્જીએ હમણાં નિવેદન આપતા જણાવ્યું હતું કે દેશમાં ન્યુનતમ વેતન વધારવામાં આવે અને નીચલા વર્ગને સામાજિક સુરક્ષા આપવામાં આવે તે આ આર્થિક મંદીના ઉપાય તરીકે ખુબ જરૂરી પગલું છે, ત્યારે એ જાણવું જરૂરી છે કે કામદારોના ન્યુનતમ વેતનની હાલમાં શું જોગવાઈ છે અને શું 2019નો Code of Wages કાયદો કામદારોને ફાયદાકારક પુરવાર થશે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ