રાજનીતિ / ''ભારતનું લોકતંત્રએ જનતાની ઈચ્છાનું પરિણામ, જનતા ભાજપથી બંધારણ અને લોકતંત્રની રક્ષા કરવા સમર્થ"રાહુલની ટ્વીટ

દેશમાં હાલ કોરોના સંકટની વચ્ચે દેશમાં સામાન્ય જનજીવન જ્યાં અસ્ત વ્યસ્ત છે, સ્તબ્ધ છે, ક્ષત વિક્ષત છે ત્યારે પણ દેશમાં રાજનીતિ તેના ચરમ પર છે. દેશના બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો વચ્ચેની ખેંચતાણ દિન પ્રતિદિન નવા નવા રૂપ રંગ દાખવી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ