વિવાદ / ગલવાનમાંથી ચીની સૈન્ય હટ્યા બાદ ભારતીય સેનાએ પણ લીધો મહત્વનો નિર્ણય

Indian Troops Also Moving Away From Clash Site

ભારત અને ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની વાતચીત બાદ ગલવાન ઘાટીમાં સંઘર્ષવાળી જગ્યા પરથી ભારતીય સૈનિકોએ પણ 1.5 કિલોમીટર પીછેહઠ કરી હતી. અંગ્રેજી અખબાર ધ હિંદૂએ ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીનો હવાલો આપતા આ રિપોર્ટ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ