સ્વાસ્થ્ય / આ પાણીનો 1 ગ્લાસ પીવો, આપોઆપ દૂર થઇ જશે હાર્ટ બ્લોકેજ

indian snakeroot plant benefits

આયુર્વેદ અનુસાર સર્પગંધાનો છોડ ખૂબ જ કિંમત ઔષધિ છે. પુરાતન સમયથી આ છોડ લોકોની સ્કીન અને સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓ ઠીક કરે છે. જો કે વિજ્ઞાનમાં આ છોડને લઇને હજુ સુધી કોઇ રિસર્ચ કરવામાં આવ્યું નથી. પરંતુ આયુર્વેદમાં એને ખૂબ જ મદદરૂપ દવા માનવામાં આવે છે. ચલો તો જણાવીએ સર્પગંધાનો છોડ પુરાતન સમયથી લઇને અત્યાર સુધી કેવી રીતે ફાયદાકારક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ