ખુશખબર / કોરોનાની ઓળખ મેળવવામાં ભારતના વૈજ્ઞાનિકોને મળી સફળતા, જુઓ તસવીર

indian scientists have revealed a microscopy image of coronavirus

ભારતમાં સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસનો કહેર છે. ત્યારે દરેક દેશ કોરોના સામે લડવા દવાની શોધમાં લાગ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 902 લોકો કોરોના ગ્રસ્ત છીએ. ત્યારે આ ચિંતાની વચ્ચે ભારતીય વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ