ગૂડ ન્યૂઝ / રેલવેએ લાગૂ કરી 'નો બિલ, નો પેમેન્ટ' નીતિ, બિલ ના મળે તો ફ્રી મા સામાન આપશે વેન્ડર

indian railways train passenger no bill no payment piyush goyal tweets good news customers

રેલવેમાં કોઈ ખાદ્ય સામગ્રી ખરીદો ત્યારે વેપારીને બિલ આપવું જરૂરી છે. જો કોઈ વેપારી બિલ આપવામાં આનાકાની કરે તો ગ્રાહકે બિલ આપવાની કોઈ જરૂર નથી. રેલવે વિભાગે દેશભરમાં રેલવે સ્ટેશન પર નો બિલ નો પેમેન્ટની નીતિ લાગુ કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ