મુસાફરોને રાહત / રેલવેમાં પ્રવાસ કરતા લોકો ખાસ વાંચી લો! મોટી ઝંઝટમાંથી મળશે છૂટકારો, શરૂ થઈ આ નવી સુવિધા

indian railways to resume cooked food service on all trains from today

રેલવે મુસાફરો માટે અગત્યના સમાચાર સામે આવ્યાં છે. હવે તમારો પ્રવાસ વધુ સરળ થવાનો છે. કારણકે આજથી રેલવેએ એક મોટી સુવિધાને ફરીથી શરૂ કરી દીધી છે. ભારતીય રેલવે તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આઈઆરસીટીસી 14 ફેબ્રુઆરી એટલેકે આજથી ટ્રેનોમાં મુસાફરો માટે પકવેલુ ભોજન આપશે.

બ્રેકિંગ ન્યૂઝ