સંસદ સત્ર / અગ્નિપથ યોજનાના વિરોધમાં રેલ્વેને થયું 259 કરોડનું નુકસાન, રેલ મંત્રીએ રાજ્યસભામાં આપી જાણકારી

indian railways suffers loss of rs 259 44 crores due to agnipath protests

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં રેલ વિભાગને ભારે નુકસાન થયું છે. જેને લઈને રાજ્યસભામાં જાણકારી આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ