Good News / આનંદો! પ્રવાસીઓ માટે રેલ મંત્રીનું મોટું એલાન, સુવિધા વિશે જાણી મુસાફરોએ કહ્યું- તમે તો દિલ જીતી લીધું

indian railways news rail minister ashwini vaishnaw announces vande bharat train delhi to khajuraho

ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકો માટે ખુશખબર છે. હવે તમારી યાત્રા વધુ સરળ અને સુવિધાપૂર્ણ થવાની છે. રેલવે મંત્રી અશ્વિની વૈભવે પ્રવાસીઓની સુવિધા માટે સારી જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ