મોટા સમાચાર / રેલ્વેએ શરુ કરી દીધી હતી કાર્યવાહી અને અચાનક રદ્દ કર્યો નિર્ણય, માત્ર શ્રમિકોની ટ્રેન રહેશે ચાલુ

Indian Railways Cancels All Tickets Booked To Travel On Or Before 30 June

ભારતીય રેલ્વેએ ગઈકાલે જાહેરાત કરી હતી કે 22 મેથી શ્રમિક અને રાજધાની સ્પેશિયલ ટ્રેનની માફક જ હવે મેલ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન પણ ચલાવવામાં આવશે. આ ટ્રેન માટેના બુકંગ 15મેથી શરૂ થવાનું હતું. આ નિયમને પડકારતા હાલમાં રેલ્વેએ નવી જાહેરાત કરી છે. જેમાં કહેવાયું છે કે 30 જૂન સુધી નિયમિત પ્રવાસી ટ્રેનોનું બુકિંગ રદ્દ કરાયું છે. ફક્ત શ્રમિક ટ્રેનોને જ ચલાવવામાં આવશે. જે લોકોના બુકિંગ થયા છે તેમને ભારતીય રેલ્વે રિફંડ આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ