વાયરલ / 31 માર્ચ 2021 સુધીની બધી ટ્રેન રદ્દ થઈ ગઈ છે, જાણો શું કહ્યું રેલવે મંત્રાલયે 

indian-railways-cancelled-all-trains-till-31-march-2021-know-the-truth-by-ministry-of-railways-misleading-news-fake-news

રેલ્વે મંત્રાલયે કહ્યું કે 31 માર્ચ 2021 સુધીમાં તમામ ટ્રેનો રદ કરવા અંગેની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ન્યૂઝ ક્લિપ્સ ખોટી છે. સાથે જ સ્પષ્ટતા પણ કરી હતી કે આ સમાચાર ગયા વર્ષના છે, જે હવે વાયરલ થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ