બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Indian Railways Brought Otp Based Refund System

સુુવિધા / એજન્ટ પાસેથી રેલ્વે ટિકિટ બુક કરાવતા હોવ તો આ નિયમ જાણી લેજો

Last Updated: 12:21 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે લોકો ટ્રેનમાં મુસાફરી તો કરતા હશો અને તેના માટે ટિકિટ બુક પણ કરાવતા હશો. જો કરાવવો છો તો એજન્ટની મદદથી.. તો તમારા માટે એક સમાચાર છે, પરંતુ એ લોકો માટે જે IRCTC ના એજન્ટની મદદથી ટિકિટ બુક કરાવે છે.

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) અનુસાર, નવો નિમય લાગૂ થવા જઇ રહ્યો છે, જેમાં કોઇ યાત્રી IRCTC એન્જટની મદદથી કન્ફર્મ અને વેટલિસ્ટેડ ડ્રોપ્ટ ટિકિટ કેન્સલ કરાવે છે, તો યાત્રીને રિફન્ડ એમાઉન્ટ વિશે જાણકારી મળી જશે..

જાણો કેવી રીતે?

વાસ્તવમાં જ્યારે તમે ટિકિટ કેન્સલ કરાવવા માંગો છો અને એજન્ટને આ વિશે વાત કરો, તો રેલ્વે તરફથી એક OTP એટલે કે ફોન નંબર પર વન ટાઇમ પાસવર્ડ આવશે. આ પછી તમે આ OTP તમારા એજન્ટની સાથે શૅર કરો અને પછી તમારી પાસે રિફન્ડ થયેલી એમાઉન્ટની જાણકારી આવી જશે. 

 

આ વાતનું ધ્યાન રાખો:

- ઇ-રેલ ટિકિટની બુકિંગના સમયે IRCTC ના એજન્ટને પોતાના સાચ્ચો નંબર શૅર કરો.

- આ સાથે જ નક્કી કરી લો કે એજન્ટ તમારો ફોન નંબર ટિકિટ બુકિંગ કરતી વખતે નાખ્યો છે કે નહી.

- OTP રિફન્ડની પ્રોસેસ ત્યારે જ થશે, જ્યારે ટિકિટ IRCTC ના એજન્ટ પાસે કરાવવી હોય, ન કે કોઇ સાધારણ એજન્ટ પાસે.

શું ફાયદો?

-આ સુવિધાથી એજન્ટ અને યાત્રીઓની વચ્ચે ટ્રાન્સપરન્સી થશે અને યાત્રી જાણી શકશે કે ટિકિટ કેન્સલ કરાવવાથી કેટલી એમાઉન્ટ રિફન્ડ થઇ છે, જે પછી તે એજન્ટ પાસેથી લઇ શકશે. 

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Indian Railway OTP business Benefits
Juhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ