લૉકડાઉન / કેન્દ્રની સ્પષ્ટતા બાદ રેલ્વે અને ઍરલાઈન્સે 15 એપ્રિલથી બુકિંગ લેવાના શરૂ કર્યા

Indian Railways and private airlines have opened bookings from April 15

કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસના લૉકડાઉનને આગળ નહીં વધારવાની સ્પષ્ટતા બાદ ભારતીય રેલ્વે અને ખાનગી ઍરલાઈન્સ દ્વારા 15 એપ્રિલથી બુકિંગ લેવાના શરૂ કરી દીધાં છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસના પગલે 14 એપ્રિલ સુધી લૉકડાઉન સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ