Ek Vaat Kau / પ્લૅટફોર્મ ટિકિટ લઈને આ રીતે ટ્રેનમાં મુસાફરી કરી શકો આપવા પડશે આટલા રૂપિયા

રેલ્વે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર પર લાંબી લાઈનો હંમેશા જોવા મળતી હોય છે. ટ્રેનનો ટાઈમ થઈ ગયો અને તમારી પાસે ટિકિટ નથી ત્યારે યાત્રા કેન્સલ કરવી પડતી હોય છે અથવા તો વિના ટિકિટે ચડવાનો સંજોગ થઈ જાય છે. જો કે આ પરિસ્થિતિનો સામનો કોઈ વ્યક્તિએ ન કરવો પડે તે માટે રેલ્વેનો નવો નિયમ છે જેમાં તમે પ્લેટફોર્મ ટિકિટને આધાર બનાવીને રેલ્વેમાં ઈમર્જન્સીના સંજોગોમાં સફર કરી શકો છો. પરંતુ આ માટે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે ત્યારે જાણો આજની Ek Vaat Kau માં તેના વિશે વિસ્તારથી...

બ્રેકિંગ ન્યૂઝ