ફફડાટ / કોરોનાને લઈ ભારતીય રેલવેનો મોટો નિર્ણયઃ આ તારીખ સુધી પેસેન્જર ટ્રેનો રદ

indian railway suspends all pessenger train till 31st march

ભારતમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. કોરોના વાયરસનાં ખતરાને જોતા ભારતીય રેલવેએ ખૂબ મોટો નિર્ણય લીધો છે. રેલવે દ્વારા 31મી માર્ચ સુધી બધી જ ટ્રેનોને સસ્પેન્ડ કરી છે. ભારતીય રેલવે બોર્ડનાં ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ