બ્રેકિંગ ન્યુઝ
VTV / indian railway refund rule refund will be given on canceled train ticket after chart
Last Updated: 10:43 AM, 12 April 2022
ADVERTISEMENT
જો આપ પણ રેલ યાત્રા કરતા હોવ તો આપના માટે આ સમાચાર અતિ મહત્વના છે. જો આપ કોઈ ઈમરજન્સીના કારણે ટ્રેન ચાર્ટ તૈયાર થયા બાદ રેલ ટિકિટ કેન્સલ કરવી પડે તો, પણ આપ રિફંડ માટે ક્લેમ કરી શકો છે. આવી સ્થિતિમાં આપેન ટિકિટ કેંસિલેશનનું રિફંડ મળશે. ઈંડિયન રેલ્વેએ આ જાણકારી આપતા જણાવ્યું છે કે, કોઈ કારણ સર જો ચાર્ટ તૈયાર થયા બાદ ટ્રેન ટિકિટ કેન્સલ કરાવો છો, તો કેવી રીતે આપ રિફંડ માટે દાવો કરી શકો છે. આવો જાણીએ સમગ્ર પ્રક્રિયા.
ADVERTISEMENT
આઈઆરસીટીસીએ આપી મોટી જાણકારી
IRCTCએ પોતાના ટ્વિટર હેંડલ પર એક વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે, ભારતીય રેલવે મુસાફરી કર્યા વાગર અથવા તો આંશિક રીતે મુસાફરી કરેલ ટિકિટોને કેન્સલ કરવા પર રિફંડ આપે છે. તેના માટે આપને રેલ્વેના નિયમો અનુસાર ટિકિટ ડિપોઝીટ રસીદ જમા કરાવાની રહેશે.
આવી રીતે ફાઈલ કરો ઓનલાઈન TDR
વધુ વિગત માટે અહીં ક્લિક કરો: https://contents.irctc.co.in/en/RefundCancellationRules.pdf
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.