અ'સુવિધા' / હવે ટ્રેનમાં રાત્રે મુસાફરો મોબાઈલ કે લૅપટૉપ ચાર્જ નહીં કરી શકે, જાણો રેલ્વેએ શું આપ્યું કારણ

indian-railway-passengers-will-not-be-able-to-charge-phone-and-laptop-in-night-know-the-reason

ભારતીય રેલ્વેએ આપેલી માહિતી અનુસાર દરેક પ્રકારના કોચમાં હવેથી ચાર્જિંગ વીજ સપ્લાય રાત્રે બંધ કરી દેવામાં આવશે અને મુસાફરો રાત્રે તેમના ફોન અને લેપટોપ ચાર્જ કરી શકશે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ