ફેરફાર / યાત્રીગણ કૃપ્યા ધ્યાન દેઃ કોરોનાને કારણે ટ્રેનમાં અપાતી આ સુવિધા હંમેશા માટે બંધ કરી શકે છે રેલવે

indian railway may stop giving blankets pillows sheets in ac train coaches amid of coronavirus

દેશ-દુનિયામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે અનેક બાબતોમાં ફેરફાર થઈ રહ્યો છે. આવો જ ફેરફાર ભારતીય રેલવેમાં થયવાની શક્યતા છે. અત્યારે કોરોનાને લીધે રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યું છે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના બાદ હવે રેલવે રેગ્યુલર ચાલુ થશે ત્યારે એરકન્ડિશન કોચમાં પ્રવાસીઓને કમ્બલ, ઓસિકા, ચાદર અને નેપકિન આપવાનું હંમેશા માટે બંધ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ