લોકડાઉન / 'અમને આદેશ મળે તો આટલા કલાકમાં જ રેલ્વે દોડતી કરી દઈશું, સક્ષમતાની કમી નથી બસ લોકોની ચિંતા છે'

indian railway can start service in four hours after lockdown of corona virus

કોરોના વાયરસના કારણે જે ભારતીય રેલ ક્યારેય યુદ્ધના સમયમાં પણ રોકાઈ નથી તે ટ્રેનોના પૈડા થંભી ગયા છે. દેશભરમાં લોકડાઉનનાં કારણે રેલ સેવા બંધ કરવામાં આવી છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે 15મી એપ્રિલના દિવસે જ  રેલવે શરુ થઇ જશે ? જેના પર રેલવે દ્વારા જવાબ આપવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ