નિર્ણય / દિવાળીના તહેવારોને લઇને પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય, 5 વિશેષ ટ્રેનો અમદાવાદથી દોડાવાશે

Indian railway ahmedabad five special trains diwali

દિવાળીના તહેવારોમાં વધતી ભીડને કારણે પશ્ચિમ રેલવેનો નિર્ણય લેવાયો છે. અમદાવાદથી ઉપડતી 7 ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે. કુલ 30 ટ્રેનોમાં ટિયર એસી કોચ અને સ્લીપર કોચ જોડાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ