Indian Railway / ભારતીય રેલ્વેએ 72,000 પદ ખતમ કરી દીધા: દોઢ લાખથી વધારે પદ પર ક્યારેય નહીં થાય ભરતી

indian railway abolished 72 000 posts in six years

ભારતીય રેલ્વેએ છેલ્લા છ વર્ષોમાં 72,000 પદ ખતમ કરી દીધા છે. રેલ્વે બોર્ડે આ સમયગાળામાં જોનલ રેલ્વેના 81,000 પદ હજૂ પણ ખતમ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ