કર્ણાટક / યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, નૌસેના અધિકારી શહીદ

indian navy officer martyred in fire onboard ins vikramaditya

NS વિક્રમાદિત્ય પર શુક્રવારે અચાનક આગ લાગી ગઇ. જહાજ પર હાજર ક્રૂ એ તરત આગ ઓલવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો. થોડીક જ ક્ષણોમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો પરંતુ એ દરમિયાન એક અધિકારી શહીદ થઇ ગયા.

બ્રેકિંગ ન્યૂઝ