ખુશખબર / કોરોના સંકટ વચ્ચે ઇન્કમટેક્ષ રિફંડને લઇને સરકારનો મોટો નિર્ણય, 14 લાખ કરદાતાને ફાયદો

indian government to clear pending income tax refunds immediately

કોરોના વાયરસ મહામારી વચ્ચે સામાન્ય ટેક્સપેયર્સ અને બિઝનેસમેનને રાહત આપતા મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. નાણામંત્રાલયે 5 લાખ રૂપિયા સુધીનું ટેક્સ રિફંડ આપવા માટેના આદેશ આપ્યા છે. આ નિર્ણય છે 14 લાખ ટેક્સપેયર્સને થશે ફાયદો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ