ઓમાનના સમુદ્ર કિનારે એક ચોંકવનારો એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં મહારાષ્ટ્રના સાંગલીના શશિકાંત મહાને અને તેમની પુત્ર અને પુત્રીને સમુદ્રની લહેરોમાં વહી ગયા
ઓમાનના દરીયા કિનારે એક ચોંકાવનારો કિસ્સો
મહારાષ્ટ્રના એક જ પરિવારના 3 સભ્યો દરીયાના મોજામાં તણાયા
આ ઘટનામાં 2 મોત થયા જ્યારે 3વ્યક્તિની શોધખોળ ચાલુ
દુબઈમાં કામ કરતો શશિકાંત ઈદની રજામાં પરિવાર સાથે ઓમાન ગયો હતો, ત્યારે દરિયાના મોજાએ તેને અને તેના પુત્ર અને પુત્રીને પોતાનો શિકાર બનાવી લીધા હતા.
ઓમાનના દરીયા કિનારે એક ચોંકાવનારો કિસ્સો
દુર્ઘટનામાં જીવ ગુમાવનારા શશિકાંત મહારાષ્ટ્રના સાંગલીના જથ તાલુકાનો રહેવાસી હતો.રવિવારે બપોરે બનેલી આ દુર્ઘટનામાં તેમની 9 વર્ષની પુત્રી શ્રૃતિ અને 6 વર્ષના પુત્ર શ્રેયસ પણ આ લહેરોમાં તણાઈ ગયા છે. હાલ વિગતો અનુસાર આ ઘટનમાં બે લોકોની મોત થઈ ચુકી છે.જ્યારે ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.
ओमान के समंदर किनारे दिल दहला देने वाले इस हादसे में डूबने वाले #Maharashtra के सांगली के थे!!
दुबई में नौकरी करने वाले शशिकांत ईद की छुट्टी में सपरिवार ओमान घूमने गए थे तभी समंदर में उठी लहर ने शशिकांत और उनके बेटे और बेटी को गहरे समंदर में खींच लिया!@ndtvindiapic.twitter.com/gNiPCnRL8b
મહારાષ્ટ્રના એક જ પરિવારના 3 સભ્યો દરીયાના મોજામાં તણાયા
મહત્વનું છે કે, શશિકાંત છેલ્લા કેટલાક વર્ષો થી દુબઈની એક કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરી રહ્યાંહતાં. તેઓ તેમની પત્ની સારિકા,પુત્ર શ્રેયસ અને પુત્રી શ્રૃતિની સાથે ત્યાં જ રહેતા હતાં. ગત રવિવારના રોજ ઈદની રજા હોવાથી શશિકાંત પોતાના પરિવાર અને મિત્રો સાથે દુબઈની નજીક આવેલા ઓમાનની યાત્રા પર આવ્યા હતાં.
આ ઘટનામાં 2 મોત થયા જ્યારે 3વ્યક્તિની શોધખોળ ચાલુ
જ્યાં તેઓએ સમુદ્ર કિનારે ઉછળતાં મોટા મોજાઓએ પરિવારના ત્રણ સભ્યોને દરિયામાં ખેંચી લીધો હતા. જથના તહસીલદાર જીવન બંસોડેએ જણાવ્યું કે, દુખદ અકસ્માતના સમાચાર મળ્યા બાદ શશિકાંતના પરિવારના અન્ય સભ્યો ઓમાન ગયા છે.