યુદ્ધ / 'કામ સિવાય ઘરની બહાર ન નીકળતાં', યુક્રેનમાં યુદ્ધ શરુ થતાં ભારતે તેના નાગરિકોને આપી ચેતવણી

Indian Embassy issued advisory for all the stuck Indians in Ukraine

રશિયાએ ફરી વાર યુદ્ધ છેડતા ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા તેના નાગરિકોને એક એડવાઈઝરી જારી કરીને તેમને બિન જરુરી પ્રવાસ ન કરવાની તાકીદ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ