સેનાનું નિવેદન / અમરનાથ યાત્રાને લઇ આતંકીઓની મોટી ચાલ, પાકિસ્તાની સેના પણ શામેલ

Indian Army said situation at loc and kashmir under control instead of pakistans wrong efforts

સેના તરફથી જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાની સેના સતત કશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. અનેક વાર સર્ચ ઓપરેશન દરમ્યાન બારૂદી સુરંગો વિશે પણ ખ્યાલ આવ્યો કે તેના તમામ પ્રયાસ નિષ્ફળ કરી દેવામાં આવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ