જડબાતોડ જવાબ / પાકિસ્તાનના 6થી 10 સૈનિક માર્યા, 3 કેમ્પ નષ્ટ કર્યા, કેટલાક આતંકવાદીઓ ઠારઃ સેનાધ્યક્ષ

Indian Army hits Pak army posts and Pak soldiers killed Army Chief General Bipin Rawat

જમ્મુ કાશ્મીરના તંગધાર સેક્ટરમાં બે જવાનોની શહીદીનો બદલો લેતા ભારતે પકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (PoK) માં હાજર લશ્કરના ત્રણ કેમ્પને નસ્તેનાબૂદ કરી દીધા. ભારતના એક્શનને લઇને ભારતીય સેનાધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે, હુમલામાં 6થી 10 પાકિસ્તાની સૈનિક અને કેટલાક આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેના પોતાનુ નુકસાન જણાવવા નથી માંગતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ