અથડામણ / જમ્મુ-કાશ્મીરમાં સેનાએ 4 આતંકી ઠાર માર્યા, એક વર્ષમાં એવું અભિયાન પાર પાડ્યું કે જાણીને કરશો સલામ

Indian army has came into action in jammu and kashmir, 4 terrorists of jaish e muhammad were killed in a recent operation

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન્સમાં ભારતીય જવાનોએ 4 આતંકીઓને ઠાર કર્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ