એક્શન / પુલવામા હુમલાના ષડયંત્રમાં સામેલ જૈશની આખી ટીમનો સફાયો, અત્યાર સુધીમાં 19 કમાન્ડર ઠાર

Indian army eliminates whole team of Jaish E Mohammad which was involved in planning of Pulwama

જમ્મુ-કશ્મીરના પુલવામા થયેલા હુમલામાં સંડોવાયેલા તમામ આતંકીઓનો ભારતીય સેનાએ ખાત્મો બોલાવ્યો છે. પુલવામા હુમલામાં 40 CRPFના જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ એ મહોમ્મદે સ્વીકારી હતી. આ હુમલામાં સામેલ તમામ આતંકીઓને સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ