ભારત અને ઈંગ્લેન્ડ વનડેની ત્રીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડ સામે ટોસ જીતી અને સૌપ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
હાલ બંને ટીમ 1-1 ની બરાબરી પર છે
ભારતે ઈંગ્લેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે
ટીમ ઈન્ડિયા છેલ્લે વર્ષ 2014માં ઈંગ્લેડ સામે વનડે સિરીજ જીતી હતી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે થોડા જ સામેમાં ત્રીજા વનડે મેચ મવાની શરૂઆત થશે. આ મેચ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં 3:30 વાગ્યે શરૂ થવા જઈ રહ્યો છે. હાલ બંને ટીમ 1-1 ની બરાબરી પર ચાલી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વનડેની ત્રીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડ સામે ટોસ જીતી અને સૌપ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આજે ટીમ ઈન્ડિયા મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં મેચ જીતીને 8 વર્ષના એ જીતના દુષ્કાળનો અંત લાવવાની પૂરી કોશિશ કરશે. ભારતે ઈંગ્લેન્ડ સામે છેલ્લા 8 વર્ષથી વનડે સિરિજ નથી જીતી. ટીમ ઈન્ડિયા છેલ્લે વર્ષ 2014માં ઈંગ્લેડ સામે વનડે સિરીજ જીતી હતી. એ સમયે એમએસ ધોની ટીમ ઇંડિયન કેપ્ટન હતા. ભારતે એ સિરીજ 3-1 થી જીતી હતી.
રોહિત શર્માએ કેપ્ટન તરીકે ત્રણ દ્વિપક્ષીય વનડે સિરીજ જીતી છે. આજે એમની પાસે કેપ્ટન તરીકે સતત ચોથી વનડે સિરીજ જીતવાની તક છે. રોહિત શર્માએ ડિસેમ્બર 2017માં પહેલીવાર વનડેમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. એ પછીથી ભારતે શ્રીલંકા સામેની 3 મેચની સિરીજ 2-1થી જીતી હતી.
3RD ODI. England XI: J Roy, J Bairstow, J Root, B Stokes, J Buttler (c/wk), L Livingstone, M Ali, C Overton, D Willey, B Carse, R Topley. https://t.co/qaVcGd4fd9#ENGvIND