નિવેદન / ભારત આતંક મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતચીત માટે તૈયારઃ એસ. જયશંકર

India Willing For Talks With Pak In Terror-Free Atmosphere S Jaishankar

વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત આતંક અને હિંસા મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે બાકી મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. ભારતના વિદેશમંત્રી જયશંકરે યૂરોપીય સંઘના કમિશ્નર ક્રિસ્ટોસ સ્ટાયલિયનાઇડ સાથેની બેઠક દરમિયાન કહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ