નિવેદન / 'ભારતમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે કેમકે પાયો તો કોંગ્રેસ સરકારે નાખ્યો હતો': પ્રણવ મુખર્જી

India will become $5 trillion economy because of strong foundation laid by previous govts: Pranab Mukherjee

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યુ કે, ભારત 2024માં 5 ટ્રિલિયન ડૉલર ( લગભગ 343 લાખ કરોડ રપિયા)ની અર્થવ્યવસ્થા એટલા માટે બનશે કેમકે પહેલાની સરકારે આ માટે મજબૂત પાયો તૈયાર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ