ક્રિકેટ / ભારત-વિન્ડીઝનો જંગ નિરસ રહે તેવા એંધાણ, આ ખેલાડીઓ નહીં રમે

India vs West Indies T20Is Shikhar Dhawan ruled out Sanju Samson named replacement

નવી દિલ્હી: આગામી તા. 6 ડિસેમ્બરથી ભારત અને વિન્ડીઝ વચ્ચે ટી-20 શ્રેણી શરૂ થઈ રહી છે. આ શ્રેણી પહેલાં જ ભારત અને વિન્ડીઝની ટીમને ઝટકા લાગ્યા છે. ભારતનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાને કારણે વિન્ડીઝ સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે ખરાબ ફોર્મને કારણે વિન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કરતા તે પણ ભારતના પ્રવાસે નહીં આવે. ભારતીય ટીમમાં શિખરના સ્થાને સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ