IND vs SL / 2nd Playing-11માં મોટો ફેરફાર: ઈજાગ્રસ્ત યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયામાંથી આઉટ, ઇશાન અને સૂર્યકુમારનું શું થયું?

india vs sri lanka 2nd odi match playing 11 yuzvendra chahal ishan kishan suryakumar yadav

શ્રીલંકા સામે કોલકત્તા વન-ડે મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ-11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને બહાર કરી તેમની જગ્યાએ કુલદીપ યાદવને તક આપવામાં આવી છે. પરંતુ હજી પણ ઈશાન અને સૂર્યાને તક મળી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ