Ind Vs Nz / ત્રીજી વનડેમાં મોટો બદલાવ કરી શકે છે રોહિત શર્મા, આ પ્લેયર્સ થઈ શકે છે ટીમમાંથી OUT

india vs new zealand 3rd odi team india playing 11 change rohit sharma siraj shami

ઈન્દોરમાં યોજાનારી ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ ઘણા ફેરફાર કરી શકે છે. કેપ્ટન રોહિત શર્માએ બીજી વન-ડે મેચ બાદ તેના સંકેત આપ્યાં હતા. એવામાં કયા ખેલાડીને આરામ મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ