ચિંતા વધી / ઈંગ્લેન્ડ સામેની વન-ડે મેચ અગાઉ રોહિત-દ્રવિડનું ટેન્શન વધ્યું, કોને રમાડવા અને કોને નહીં?

india vs england 1st odi match rohit sharma coach rahul dravid prasidh krishna shardul thakur

ટી-20 શ્રેણી બાદ ભારતીય ટીમ હવે 12 જુલાઈએ ઈંગ્લેન્ડ સામે પહેલી વન-ડે મેચ રમવાની છે. આ મેચમાં બુમરાહ-શમીનુ ઉતરવાનુ નક્કી છે. તો ત્રીજા બોલર માટે મેદાનમાં ત્રણ મોટા દાવેદાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ