સરહદ વિવાદ મામલો / ચીનમાં ભારતના રાજદૂતનો સ્પષ્ટ જવાબઃ બીજિંગ નક્કી કરે સંબંધો કઇ દિશામાં લઇ જવા

India very clear about alignment of LAC in galwan valley

ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આ સંપૂર્ણ રીતે ચીન પર નિર્ભર છે કે દ્વિપક્ષીય સંબંધો કઇ દિશામાં લઇ જવા ઇચ્છે છે. ચીને આ મુદ્દે સાવધાનીથી વિચાર કરવો જોઇએ. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે બંને દેશોની વચ્ચે સૈન્ય ટક્કર ન થાય તેનો એક માત્ર ઉપાય છે કે ચીન LAC પર નિર્માણ કાર્ય ઝડપથી બંધ કરે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ